fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

સ્વ.નટવરભાઈ હેડાઉની મરણોત્તર નવલકથા ‘મેવાડના માર્કંડ’નું વિમોચન કરવામાં આવશે

Team Mytro by Team Mytro
July 28, 2022
in News
0
સ્વ.નટવરભાઈ હેડાઉની મરણોત્તર નવલકથા  ‘મેવાડના માર્કંડ’નું વિમોચન કરવામાં આવશે
75
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સાહિત્ય સંગમના અધ્યક્ષ સ્વ. નટવરભાઈ હેડાઉની મરણોત્તર નવલકથા ‘મેવાડના માર્કંડ’નો વિમોચન કાર્યક્રમ રવિવાર દિનાંક ૩૧ જૂલાઇના રોજ સાંજે પાંચ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર – ૭ ખાતે રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તકનું વિમોચન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવીણભાઈ જોષી, ગુર્જર પ્રકાશનના રોહિત શાહ, જાણીતા સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈ, ગાંધીનગર મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણ, ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત હાજર રહી ‘મેવાડના માર્કંડ’ પુસ્તકનું વિમોચન કરશે.
કાર્યક્રમનું સંચાલન નવલકથાકાર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવશે. આ વિમોચન કાર્યક્રમ સ્વ. નટવરભાઈ હેડાઉના પરિવારના સભ્યો મીનાબહેન, કિરણભાઈ, કરિશ્માબહેન, ચિરાગભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય સંગમના મહાસચિવ લલિત કુમાર અગ્રવાલે સૌ સાહિત્ય પ્રેમીઓને હાજર રહેવા આમંત્રણ આપ્યું છે.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

“કરોગે યાદ તો હર બાત યાદ આયેગી” ભૂપિન્દર સિંહનો સદાબહાર અવાજ.!

Next Post

'એક બિલ્વ શિવાર્પણમ્' શ્રાવણના પવિત્ર માસમાં સમર્પણ શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

Next Post
‘એક બિલ્વ શિવાર્પણમ્’ શ્રાવણના પવિત્ર માસમાં સમર્પણ શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

'એક બિલ્વ શિવાર્પણમ્' શ્રાવણના પવિત્ર માસમાં સમર્પણ શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું.

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું.

August 8, 2022
શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં ગુરુ સંવાદ લેક્ચર સીરીઝ ની શરૂઆત

શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં ગુરુ સંવાદ લેક્ચર સીરીઝ ની શરૂઆત

August 8, 2022
‘એક બિલ્વ શિવાર્પણમ્’ શ્રાવણના સોમવારે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી કન્યાદાન જેટલું પૂણ્ય મળે છે.!

‘એક બિલ્વ શિવાર્પણમ્’ શ્રાવણના સોમવારે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી કન્યાદાન જેટલું પૂણ્ય મળે છે.!

August 6, 2022
‘કેક બનાવો, આત્મનિર્ભર બનો’ અવનવી ડિઝાઇન અને ફ્લેવરની કેક શીખવવાનો વર્કશોપ યોજવામાં આવ્યો.!

‘કેક બનાવો, આત્મનિર્ભર બનો’ અવનવી ડિઝાઇન અને ફ્લેવરની કેક શીખવવાનો વર્કશોપ યોજવામાં આવ્યો.!

August 6, 2022
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.