• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

ગાંધીનગરના સે-૨૬ની કિસાનનગર સોસાયટીના ઉમિયા પર્યાવરણ ગૃપ દ્વારા વૃક્ષારોપણ યોજાયું.

Team Mytro by Team Mytro
August 17, 2020
in News
0
ગાંધીનગરના સે-૨૬ની કિસાનનગર સોસાયટીના ઉમિયા પર્યાવરણ ગૃપ દ્વારા વૃક્ષારોપણ યોજાયું.
282
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર: ગાંધીનગર પ્રકૃતિ પ્રેમી નાગરિકોની મોટી સંખ્યા ધરાવતું નગર છે. આ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ હાથ ધરાય છે. તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર-૨૬ ખાતેની કિસાનનગર સોસાયટીના ઉમિયા પર્યાવરણ ગૃપ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના મેયર રીટાબેન પર તથા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગાબાપુ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સે.૨૬માં કિસાનનગરના ઉમીયા પર્યાવરણ ગૃપ દ્વારા આયોજિત વૃક્ષારોપણમાં ચારથી પાંચ ફૂટના લીમડાના વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ સાથે વાવેલા વૃક્ષો ઉધઇથી ખરાબ ન થઈ જાય તે માટે તેના મૂળમાં ઉધઇની દવા નાંખવા સાથે રોપાંની સુરક્ષા માટે ટ્રીગાર્ડ પણ લગાડવામાં આવ્યાં હતા. વરસતા વરસાદમાં હાથ ધરવામાં આવેલ આ પ્રશંસનીય વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર શ્રી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન જિગાબાપુ, નીતિનભાઈ પટેલ, વોર્ડ 1 ના કોર્પોરેટર શ્રી મતિ હર્ષાબા ધાંધલ, પૂર્વ કોર્પોરેટર શ્રી મતિ જાગૃતિબેન પુરોહિત, ઉમેશભાઈ જહાં, વસાહત પ્રમુખ સાંકાભાઈ પટેલ, નિરંજનભાઈ, સુભાસભાઈ, અશોકભાઈ, મનીષભાઈ, રાજેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ બારડ, રાકેશભાઇ પટેલ, મહેશભાઇ પુરોહિત અને સેક્ટર 26 સતત ચિંતા કરતા ગોલ બાપુ સહિત પ્રકૃતિ પ્રેમી સભ્યોએ યોગદાન અને શ્રમદાન આપ્યું હતું.

આ વૃક્ષારોપણને ટ્રી ગાર્ડની વ્યવસ્થા કોર્પોરેટર શ્રીમતી બરખાબેન જહા અને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગા બાપુ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે માસથી ગાંધીનગરમાં જે રીતે વૃક્ષારોપણ પ્રવૃત્તિ થઇ રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે વિકાસ કાર્યોના બહાને તંત્ર દ્વારા આડેધડ રીતે કાપવામાં આવેલી હરિયાળીના કારણે ગાંધીનગરે ગુમાવેલું ગ્રીન સિટીનું બિરુદ નગરજનોએ હવે સરકારી કે શહેરના વહીવટી તંત્રને ભરોસે બેસી રહેવાને બદલે જાતે જ પરત મેળવવાનો નિશ્ચય કરી લીધો છે.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download MyGandhinagar App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

પુસ્તક પરબ સેકટર ૬ શાખા અને કાર્યવાહકો દ્વારા પુસ્તક મુલ્યાંકન સ્પર્ધા નું આયોજ

Next Post

કોરોના સામે કાળજી લેવાનાં સંકલ્પ સાથે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન યોજાયું.!

Next Post
કોરોના સામે કાળજી લેવાનાં સંકલ્પ સાથે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન યોજાયું.!

કોરોના સામે કાળજી લેવાનાં સંકલ્પ સાથે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન યોજાયું.!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના દ્વારા તા ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન  ‘સ્વાસ્થ્ય શિબિર’નું આયોજન

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના દ્વારા તા ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન ‘સ્વાસ્થ્ય શિબિર’નું આયોજન

January 21, 2021
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળકોના નટુકાકા ડભોડિયા દાદાના દર્શને પધાર્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળકોના નટુકાકા ડભોડિયા દાદાના દર્શને પધાર્યા

January 21, 2021
ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો .હર્ષલ દેઓતાનો ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિએ સાયન્સ સિટી ખાતે વેબીનાર

ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો .હર્ષલ દેઓતાનો ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિએ સાયન્સ સિટી ખાતે વેબીનાર

January 21, 2021
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રૂ.૨૬૦ લાખના ખર્ચે નવ નિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રૂ.૨૬૦ લાખના ખર્ચે નવ નિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

January 21, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.