• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ સેવા દ્વારા વૃક્ષારોપણ

Team Mytro by Team Mytro
August 30, 2020
in News
0
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ સેવા દ્વારા વૃક્ષારોપણ
180
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર: ગાંધીનગરના સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતીની કોઈ સ્ટોરી નહીં સોમવાર માટે ચાલુ કરી વિચારવી વૃક્ષારોપણ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુસાર સંસ્થા દ્વારા ફળાઉ અને ઔષધીય સહિત ૪૦ વૃક્ષોનું વાવેતર કરીને તેના ઉછેર માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજના સામાજિક અગ્રણી જીલુભા ધાંધલે જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ રાઈ જીગર ગરમીના લખેલો પાયાનું નામ “ઝવેરચંદ મેઘાણી વન” રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે સેક્ટર પર કલાસંસ્થા ના અગ્રણીઓ સર્વશ્રી ભૂપેન્દ્ર ગજ્જર, લાલજી હેરમા, અશોકભાઇ પરમાર, રમેશભાઇ પાઠક, હેમાંગ દોશી, કિશોર માતરીયા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો જે અંતર્ગત ચીકુ, લીંબુ, સરગવો, પારિજાત, કરણ, સીતાફળ, દાડમ, જાંબુ, બીલીપત્ર, લીમડો અને વોર્ડ સહિતના વૃક્ષના રોપા ભાગવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર હર્ષાબા ધાંધલે પોતાની ગ્રાન્ટમાંથી તાર ફેન્સિંગ કરી આપવાનું વચન આપ્યું હતું જ્યારે સેક્ટર ૨૩ ના ગુરુકુળ દ્વારા ટપક સિંચાઇની લાઇન લગાડી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંસ્થાના રણછોડભાઇ માતરીયા અને નિર્મળાબેન દ્વારા કાયમ માટે પાણી સિંચન, ખાતર અને ઉધઇ સહિતની દવા વગેરેની જવાબદારી લેવામાં આવી છે.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download MyGandhinagar App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીદિને ઈ - મેગેઝીન "ઉડ્ડયન"ના મેઘાણી વિશેષાંકનું વરિષ્ઠ સાહિત્યકાર વસંત ગઢવીના હસ્તે વિમોચન

Next Post

ગાંધીનગરમા જિલ્લા પોલીસનો "શ્રવણ" એકલવાયું જીવન જીવતા મોટી વયના વડીલો સહારો બનશે.

Next Post
ગાંધીનગરમા જિલ્લા પોલીસનો “શ્રવણ” એકલવાયું જીવન જીવતા મોટી વયના વડીલો સહારો બનશે.

ગાંધીનગરમા જિલ્લા પોલીસનો "શ્રવણ" એકલવાયું જીવન જીવતા મોટી વયના વડીલો સહારો બનશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

January 19, 2021
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

January 19, 2021
ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર  હોલ ખાતે  નારી સંમેલન યોજાયું.

ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

January 19, 2021
ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

January 19, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.