• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા વકફ બોર્ડના ટ્રસ્ટીઓ/સંસ્થાઓ તથા અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ

Team Mytro by Team Mytro
April 1, 2020
in News
0
કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા વકફ બોર્ડના ટ્રસ્ટીઓ/સંસ્થાઓ તથા અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ
14
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

કોરોના વાઇરસ ” મહામારી થી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી . આ આફતમા થી પ્રજાજનો ને ઉગારવા ગુજરાતના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યુ છે . કોરોના વાઇરસ નો કહેર સર્વત્ર છે ત્યારે પિડિત લોકો ને મોત ના મુખમાં થી બચાવવા અને અન્ય પ્રજાજનોને પણ સંક્રમિત થવામા થી ઉગારવા માટે સરકારનું આરોગ્ય વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે તેવા સંજોગોમાં સરકારની પડખે ઉભા રહી આ સેવાકાર્ય મા સહભાગી થવુ તે આપણા સૌની ફરજ બને છે .

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન ના સમય મા અગત્ય ના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને અન્ય ને પણ ઘરની બહાર ન નીકળવા દેવા અને આપવામાં આવતી દરેક સુચનાઓ નુ ચુસ્તપણે પાલન કરવા / કરાવવા સો ટ્રસ્ટીઓ અને મુતવલ્લીશ્રીઓને ગુજરાત રાજ્ય વષ્ફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યો દ્વારા વિનંતી કરવામાં આવી છે એમ ગુજરાત વકફ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.

આ આપત્તિ ના સમયમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય ને “ લોક ડાઉન ” કરેલ છે . તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય વફ બોર્ડ મા નોધાયેલ વક્લ ટ્રસ્ટી સંસ્થાઓ તથા અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધંધા રોજગાર વગર ના થઇ ગયેલ ગરીબ અને લાચાર શ્રમિક વર્ગ ને નાત – જાત ના ભેદભાવ વિના માનવતા ના ધોરણે યથા શક્તી અનુસાર સહાય રુપ થવા અનાજ – કરિયાણ તથા જીવન જરૂરીયાત ની અન્ય સામગ્રીની એક કીટ બનાવી વિતરણ કરવા / કરાવવા ગુજરાત વર્ફ બોર્ડના દ્વારા અપીલ પણ કરાઈ છે. દેશ મા આવી પડેલ આ આપત્તિ ના સમયમાં સરકાર સાથે ખભે – ખભો મિલાવી માનવ સેવા સેતુ ના આ મહાઅભિયાન ના સહભાગી બનવા પણ અપીલ કરાઈ છે.

Previous Post

ગાંધીનગરમા ચેમ્પસ એકેડેમીએ શરૂ કર્યું ઓનલાઈન એજ્યુકેશન ઓનલાઈન અભ્યાસનો પાટનગરમાં સૌપ્રથમ સફળ પ્રયોગ

Next Post

ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ સાદરામાં ૩૫ શ્રમયોગી સેવકોને બે માસ સુધી ચાલે તેટલી કીટ આપવામાં આવી

Next Post
ગૂજરાત વિદ્યાપીઠના  મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ સાદરામાં ૩૫ શ્રમયોગી સેવકોને બે માસ સુધી ચાલે તેટલી કીટ આપવામાં આવી

ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ સાદરામાં ૩૫ શ્રમયોગી સેવકોને બે માસ સુધી ચાલે તેટલી કીટ આપવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

January 19, 2021
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

January 19, 2021
ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર  હોલ ખાતે  નારી સંમેલન યોજાયું.

ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

January 19, 2021
ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

January 19, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.