• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

Team Mytro by Team Mytro
November 27, 2019
in News
0
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.
10.2k
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર ૧૩ બી ખાતે યોજાયેલ ત્રિદશાબ્દિક ભક્તિ વંદના મહોત્સવમાં પધારેલા પૂજ્ય.ચૂંદડીવાળા માતાજીએ જણાવ્યું કે ‘હું ૩૦૧ વર્ષનું આયુષ્ય ભોગવીશ ‘. તેમને આશરે ૮૦ વર્ષથી અન્ન -જળ ગ્રહણ કર્યું નથી. તેમનું નામ પ્રહલાદ જાની છે અને તેઓ ચરાડા ગામના વતની છે. તેઓ ૧૦ વર્ષના હતા ત્યારે અંબે માનો સાક્ષાત્કાર થતા તેમને અન્ન – જળનો ત્યાગ કર્યો હતો. તેમને વધુમાં જણાવ્યું કે ૩ દિવ્ય મહિલાઓ તેમને પોતાની સાથે લઇ જવા માટે આવી હતી. ત્યારે તેમને હા પાડી હતી. તેમને પૂછ્યું કે માતાજી મારે શું જમવાનું ? ત્યારે માતાજીએ જીભ પર આંગળી મૂકીને કહ્યું કે હવે તારે અન્ન -જળની કોઈ જરૂર નથી .તેમને માતાજીનો સાક્ષાર થતા તે ઘર છોડવા માટે અનુમતિ માંગવા ગયા હતા. ત્યારે ઘરમાં અખંડ દીવો ચાલુ થયો હતો. અને માતાજીના કંકુના પગલાં જોવા મળ્યા હતા. તેમને નર્મદા નીરમા ઉભા રહી આકરી તપસ્યા કરી હતી. કોઈપણ સિદ્ધિ મેળવા માટે ગિરનારની તપસ્યા કરવી જરૂરી છે. તેની  ટોચ પરથી નીચે પડવાની સિદ્ધિ મેળવવી જરૂરી હોય છે. તેવું પ્રહલાદએ કર્યું હતું તેઓ ગિરનારની ટોચ પરથી નીચે પડી રહ્યા હતા .ત્યારે તેમને માતાજીના આભૂષણ અને ચૂંદડી પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ તેઓ ‘ચુંદડીવાળા માતાજી ‘તરીકે જાણીતા થયા હતા. આ બધું સાંભળીને ત્યાં બેસેલા શ્રદ્ધાળુઓ અચંબિત પામી ગયા હતા. એક સાથે માતાજી નો જય જય કાર કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ પૂર્ણાહુતિમાં હાજર રહ્યા હતા .તેમને જણાવ્યું કે શિવ -શક્તિ મહાયાગ એટલે શિવ અને શક્તિની ઉપાસના .મહાયજ્ઞોનો હેતુ એ હતો કે પરિવારના સભ્યોનું કલ્યાણ થાય તથા વિશ્વ કલ્યાણ, નગરજનોના કલ્યાણ માટે કરવામાં આવ્યું હતું .યજ્ઞ માં ન બેઠા હોય તે ભક્તો માટે પરીમંડપની  બહાર પ્રદક્ષિણા કક્ષ બનાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રદક્ષિણા કરવાથી યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય  પ્રાપ્ત થાય છે. સમગ્ર મહોત્સવ દરમિયાન સવાલાખ રુદ્રાક્ષ નું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું . તેમને જણાવ્યું કે ગાંધીનગર પર કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના મેયર રીટાબેન પટેલે કરી હતી.

સૌજન્ય : ગાંધીનગર સમાચાર

Previous Post

ચાલો આઇફોને વિષે થોડી જાણકારી લઈએ

Next Post

ભારતના કેન્દ્રીય માનવ સંશોધનના મંત્રી ગાંધીનગરની મુલાકાતે જાણો કેવી રહી તેમની દિનચર્યા

Next Post
ભારતના કેન્દ્રીય માનવ સંશોધનના મંત્રી ગાંધીનગરની મુલાકાતે જાણો કેવી રહી તેમની દિનચર્યા

ભારતના કેન્દ્રીય માનવ સંશોધનના મંત્રી ગાંધીનગરની મુલાકાતે જાણો કેવી રહી તેમની દિનચર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગરમાં યોજાઇ યુવા દિવસ પરિષદ

સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગરમાં યોજાઇ યુવા દિવસ પરિષદ

January 13, 2021
સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા “એડવાન્સમેન્ટ ઈન ડિઝાઇન સોફ્ટવેર્સ ઓફ મિકેનિકલ એન્જિનિરીંગ” વિષય પર ૫ દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો.

સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા “એડવાન્સમેન્ટ ઈન ડિઝાઇન સોફ્ટવેર્સ ઓફ મિકેનિકલ એન્જિનિરીંગ” વિષય પર ૫ દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો.

January 13, 2021
ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાં “Happy Youth Day- 2021” ની વર્ચ્યુઅલ ઉજવણી કરાઇ

ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાં “Happy Youth Day- 2021” ની વર્ચ્યુઅલ ઉજવણી કરાઇ

January 13, 2021
શિક્ષણ વિભાગના પ્રશ્નો અંગે સરકારની પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

શિક્ષણ વિભાગના પ્રશ્નો અંગે સરકારની પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

January 12, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.