• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Entertainment

રણવીર સિંહે ખરીદી lamborghini, ૩ કરોડની કારમાં રણવીરનો swag

Team Mytro by Team Mytro
October 4, 2019
in Entertainment
0
રણવીર સિંહે ખરીદી lamborghini, ૩ કરોડની કારમાં રણવીરનો swag
102
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

રણવીર સિંહના કાર માટેના શોખથી તો સૌકોઈ પરિચિત જ છે. તેના આ જ શોખને અલગ લેવલે લઇ જવા તેણે હાલમાં જ lamborghini ખરીદી છે. રણવીર ગુરુવારે તેની નવી કાર lamborghini Urus માં જોવા મળ્યો હતો. તે બાંદ્રામાં એક ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળ્યો હતો. રણવીર પોતે જ કાર ચલાવી રહ્યો હતો. તેની આ શાનદાર કારની કિંમત 3 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રણવીર સિંહ પોતાની લાલ કલરની નવી શાનદાર કારને લઈને ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે કાર સાથે મેચિંગ લાલ ટોપી પણ પહેરી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે રણવીર સિંઘને હજી સુધી તેની કારનો રજિસ્ટ્રેશન નંબર મળ્યો નથી. જણાવી દઈએ lamborghini Urus ભારતમાં એક સફળ મોડેલ રહી છે. તાજેતરમાં lamborghiniએ ભારતમાં Urus મોડલની 50 કારની ડિલિવરી કરી હતી. આ સાથે જ urus એ 12 મહિનાની સૌથી ઝડપથી 50 ડિલિવરી પુરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

રણવીર સિંહના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીયે તો રણવીર સિંહ હાલમાં ફિલ્મ 83 નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં તે કપિલ દેવનું પાત્ર ભજવતો જોવા મળશે. જ્યારે તેની પત્ની દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. લગ્ન પછી દીપિકા અને રણવીરની આ પહેલી ફિલ્મ હશે.

Tags: bollywoodentertainmentgandhinagarLamborghinimygandhinagarranveer singh
Previous Post

ગાંધીનગર: ધોળાકુવામાં બનાવવામાં આવ્યો 20 ફૂટ લાંબો અને 6 ફૂટ ઊંચો ગબ્બર, જુઓ તસવીરો

Next Post

ધર્મ યાત્રા: જાણો ચોટીલાના ચામુંડા માતા મંદિરનું આધ્યાત્મ અને તેની વિશેષતા વિષે

Next Post
ધર્મ યાત્રા: જાણો ચોટીલાના ચામુંડા માતા મંદિરનું આધ્યાત્મ અને તેની વિશેષતા વિષે

ધર્મ યાત્રા: જાણો ચોટીલાના ચામુંડા માતા મંદિરનું આધ્યાત્મ અને તેની વિશેષતા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના દ્વારા તા ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન  ‘સ્વાસ્થ્ય શિબિર’નું આયોજન

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના દ્વારા તા ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન ‘સ્વાસ્થ્ય શિબિર’નું આયોજન

January 21, 2021
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળકોના નટુકાકા ડભોડિયા દાદાના દર્શને પધાર્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળકોના નટુકાકા ડભોડિયા દાદાના દર્શને પધાર્યા

January 21, 2021
ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો .હર્ષલ દેઓતાનો ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિએ સાયન્સ સિટી ખાતે વેબીનાર

ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો .હર્ષલ દેઓતાનો ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિએ સાયન્સ સિટી ખાતે વેબીનાર

January 21, 2021
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રૂ.૨૬૦ લાખના ખર્ચે નવ નિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રૂ.૨૬૦ લાખના ખર્ચે નવ નિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

January 21, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.