• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Health

મચ્છરોનું કરીયે કામ તમામ, સ્વસ્થ રહે આપણું ગામ

Team Mytro by Team Mytro
August 27, 2019
in Health
0
મચ્છરોનું કરીયે કામ તમામ, સ્વસ્થ રહે આપણું ગામ
173
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ચોમાસુ આવતા જ ઠેર ઠેર મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મચ્છરોના લીધે રોગચાળો ખુબ ફેલાય છે. પરંતુ તેને રોકવું આપણા હાથમાં જ છે. બસ અમુક વાતોનું ધ્યાન રાખીને આપણે મચ્છરોના ઉપદ્રવથી બચી શકીએ છીએ અને બીમારીને અટકાવી શકીએ છીએ.

મચ્છરોને ઉદ્દભવતા અટકાવો:
-એનોફીલીસ નામના મચ્છર મેલેરિયા ફેલાવે છે. તેઓ ચોખ્ખા અને એકઠા થયેલા પાણીમાં પેદા થાય છે.
-મચ્છરોને ઉદ્ભવતા અટકાવવા માટે પાણી ભરવાના પાત્રો છે તેને અઠવાડિયામાં એક વાર સંપૂર્ણ રીતે ખાલી કરીને એક દમ સાફ -કરીને સૂકવીને પછી ફરીથી ભરવા જોઈએ.
-ચોમાસુ આવતા જ નકામા ટાયરો, ડબ્બા , ખાલી વાસણો, જેમાં પણ પાણી ભરાવાની શક્યતા હોય તે ખાલી કરી નાખો અને તેમાં   પાણી ભરાવા ન દો.
-જે જગ્યાએ પાણી કાઢવું કે ખાડા પુરવા શક્ય ન હોય તો તેવી જગ્યાએ ગપ્પી માછલીઓ મુકો. ગપ્પી માછલીઓ મચ્છરોના પોરા   ખાઈ જાય છે. જેથી મચ્છરો પેદા થતા નથી.
-ઘરની આસપાસ કે જ્યાં પણ પાણીના નાના ખાડા હોય, જ્યાં પાણી ભરવાની શક્યતા હોય તે ખાડાઓ માટીથી પુરી દેવા જોઈએ.

મચ્છરોથી બચવા આટલું ધ્યાન રાખો:
-હંમેશા મચ્છરદાનીમાં જ સુવો.
-મચ્છરોથી બચવા બને ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેટલા કપડાં પહેરવાનું રાખો.
-મચ્છર ભગવતી અગરબત્તીનો ઉપયોગ કરો.
-ખાસ નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જ જોઈએ.
-સવારે વહેલા ને સંધ્યા કાળે બારી-બારણાં બંધ રાખો, જેથી મચ્છરો ઘરમાં પ્રવેશી શકે નહિ.
-સાંજે ઘરમાં કડવા લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ જેથી ઘરની અંદરના મચ્છર ભાગી જાય.

Tags: healthhealthtipsmonsoonmonsoon tipsmosquitoesmygandhinagartips
Previous Post

વિરાટ કોહલીનું મોટું નિવેદન, આ કારણે નથી મળી રોહિત શર્માને ટીમમાં જગ્યા

Next Post

સન્ની દેઓલના પુત્ર કરણની ફિલ્મનું પહેલું ગીત રિલીઝ, દર્શકોએ આપ્યો આવો પ્રતિસાદ

Next Post
સન્ની દેઓલના પુત્ર કરણની ફિલ્મનું પહેલું ગીત રિલીઝ, દર્શકોએ આપ્યો આવો પ્રતિસાદ

સન્ની દેઓલના પુત્ર કરણની ફિલ્મનું પહેલું ગીત રિલીઝ, દર્શકોએ આપ્યો આવો પ્રતિસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

January 19, 2021
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

January 19, 2021
ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર  હોલ ખાતે  નારી સંમેલન યોજાયું.

ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

January 19, 2021
ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

January 19, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.