fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

પવનપુત્ર હનુમાનજી ના જન્મદિવસે ડભોડિયા ખાતે ૧૫૧ કીલો કેકે કપાશે!

Team Mytro by Team Mytro
April 18, 2019
in News
0
પવનપુત્ર હનુમાનજી ના જન્મદિવસે ડભોડિયા ખાતે ૧૫૧ કીલો કેકે કપાશે!
70
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ચૈત્રી સુદ પૂર્ણિમાએ પવનપુત્ર હનુમાનજી ના જન્મદિન તરીકે ઉજવામાં આવે છે.એવા માં ગાંધીનગરના પવિત્ર યાત્રા ધામમાના એક ડભોડિયા હનુમાનજી મંદિર માં ભવ્યરીતે જન્મદિવસ ઉજવામાં આવશે.૧૯ તારીખે શુક્રવારના દિવસે ૧૫૧ કિલો કેકે કાપી તેમજ ૧૧૧૧ ડબ્બા તેલ નો અભિષેક કરવામાં આવશે.હનુમાન જ્યંતીની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ,સવારના ૫:00 વાગે મારુતિ યજ્ઞ નો પ્રારંભ કરાશે,તેમજ ૮:૩૦ કલાકે ડભોડિયા દાદાને ૧૧૧૧ ડબ્બા તેલ નો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ ૯:૩૦ કલાકે ભવ્ય શોભા યાત્રા બેન્ડબાજા સાથે નીકાળવામાં આવશે.તેમજ ૧૧:૪૫ એ ધજારોહણ કરશે અને ૧૨:૦૦ ના ટકોરે ૧૫૧ કિલો કેકે કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે …તો આ રીતે હનુમાનજયન્તિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Tags: DabhodiyaHanuman
Previous Post

ઈન્શાઅલ્લાહ' નું શૂટિંગ થશે ભગવાન શિવ ની નગરી એવી કાશી, હરદ્વાર, અને ઋષિકેશ માં...

Next Post

શિલ્પા શેટ્ટી ની વધુ એક HEALTH CONSCIOUSNESS પોસ્ટ પર ચર્ચા...

Next Post
શિલ્પા શેટ્ટી ની વધુ એક HEALTH CONSCIOUSNESS પોસ્ટ પર ચર્ચા…

શિલ્પા શેટ્ટી ની વધુ એક HEALTH CONSCIOUSNESS પોસ્ટ પર ચર્ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

February 26, 2021
ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

February 25, 2021
પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

February 25, 2021
ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

February 25, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.